1971ના યુદ્ધ બાદ પહેલીવાર બાંગ્લાદેશમાં લાંગર્યું પાકિસ્તાની યુદ્ધજહાજ, ભારત માટે ચિંતાની વાત!
Published: November 9, 2025 •
Language: English

Pakistan bangladesh and India News : છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધોમાં જે ઉષ્મા જોવા મળી રહી છે, તે હવે એક નવા સ્તરે પહોંચી છે. 1971ના યુદ્ધ બાદ કદાચ પ્રથમ વખત, પાકિસ્તાની નૌસેનાનું એક યુદ્ધ જહાજ બાંગ્લાદેશના ચટગાંવ બંદર પર પહોંચ્યું છે. આ ઘટનાને ભારત માટે એક રણનીતિક સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
ચાર દિવસ બાંગ્લાદેશમાં રોકાશે આ યુદ્ધજહાજ!
