ધર્મેન્દ્ર હજુ જીવે છે : નિધનના અહેવાલ અંગે હેમા માલિની અને એશા દેઓલ ભડક્યાં
Published: November 11, 2025 •
Language: English

Dharmendra News : દિગ્ગજ પીઠ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના અહેવાલ સવારે આવ્યા હતા. જોકે હવે આ અહેવાલોને રદીયો આપતા એમની દીકરી એશા દેઓલે એક પોસ્ટ કરતાં કહ્યું છે કે મારા પિતા જીવે છે અને તેમની બીમારીથી રિકવરી પણ સારી થઇ રહી છે.
શું કહ્યું એશા દેઓલે?
