News For India – Gujarat
Loading…

જો તમે પણ મોડી રાત્રે ખાવો છો? તો આટલું જાણી લો

તમે જયારે મોડી રાત્રે જમીને સુવો છો તો આઠ કલાક પથારીમાં હોવ છો, પરંતુ તમારું શરીર ખરેખર આરામ કરી રહ્યું નથી. આનું કારણ એ છે કે શરીર ખોરાક પચાવવામાં વ્યસ્ત છે, એમ દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અને બેરિયાટ્રિક સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અરુણ પ્રસાદે જણાવ્યું હતું.

Read more