Gujarati News

અંબાજી મંદિરે પણ વહીવટદારની નિમણૂકમાં કાચું કપાયાનો નવો ફણગો, નિર્ણય પર પુન:વિચારની માગ

Published: December 2, 2024 • Language: English


નાના પીરબાવા હિમાંશુગીરીએ પુનઃવિચારની માંગ ઉઠાવી

ગાદી પરંપરા મુજબ એક મહંત અને ટ્રસ્ટી હયાત હોય ત્યારે મંદિરનો વહીવટ તે સંભાળી જ શકે છે એવો દાવો

Junagarh News | ગિરનારનાં અંબાજી મંદિરમાં તંત્રએ વહીવટદારની નિમણૂક કરી
છે. અંબાજી મંદિરના મહંત નાના પીરબાવાએ તંત્રનો આ નિર્ણય ભૂલ ભરેલો ગણાવીને
← Back to Home